કલમ - ૨૯૭
કોઈ વ્યક્તિની અંતિમ ક્રિયામાં વિક્ષેપો પહોંચાડવાના ઈરાદાથી કબ્રસ્તાનમાં કે સ્મશાનમાં પ્રવેશ કરવો કે ત્યાં ભેગા થયેલા લોકોને વિક્ષેપ કરવો.૧ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy